હાથ, પગ, ચહેરાના લકવાના દર્દીને એક્યુપંક્ચર સારવાર કઈ રીતે કરવામાં આવે છે? – ભાગ ૪

લકવો જુદાં જુદાં કારણોને લીધે થતો હોવાથી તેનાં લક્ષણો પણ જુદાં જુદાં હોય છે અને એક્યુપંક્ચરથી દરેક કેસમાં કેવું પરિણામઆવશે તેનો આધાર કયાં કારણોથી લકવો થયો છે તેના ઉપર પણ રહે છે. આથી જ દર્દીની પૂરી તપાસ કરાવી તેનું યોગ્ય નિદાન થાય પછી જ એક્યુપંક્ચર કરવામાં આવે છે. એટલું જ નહિ પણ ફિઝિશિયનને બતાવી ઍલૉપથીની […]

હાથ, પગ, ચહેરાના લકવાના દર્દીને એક્યુપંક્ચર સારવાર કઈ રીતે કરવામાં આવે છે? – ભાગ ૫

સુંદર ચહેરો જોતાવેંત જ દરેકને આનંદ થતો હોય છે તો હાસ્ય, રુદન, ગુસ્સો વગેરે હાવભાવ પણ ચહેરા પરથી જ વ્યક્ત થતા હોય છે. જયારે ચહેરાનો લકવો થાય ત્યારે માનવી કોઈની સામે જતાં ખૂબ સંકોચ અનુભવે છે. ભલે મોટી ઉંમરે આ પ્રકારનો લકવો થયો હોય તો પણ તેને બીજા સાથે વાતચીત કરવામાં, મળવામાં ખૂબ મુશ્કેલી અનુભવવી પડે […]

એક્યુપંક્ચરનો કાયાકલ્પ કોર્સ વજન ઘટાડવા માટે ખુબ અકસીર છે. ભાગ – ૧

શરીરનું વજન ઉતારવા માટે એક્યુપંક્ચરમાં જે સારવાર આપવામાં આવે છે તેને લીધે વજન ઘટવાની સાથે શરીરમાં બીજા અનેક ફેરફારો થતા હોવાથી આ સારવારને કાયાકલ્પ કોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાયાકલ્પ કોર્સ કરી ફરી યુવાન બનો, વધતી ઉંમરને અટકાવો કાયાકલ્પ કોર્સથી વજન ઘટે છે અને શરીર સપ્રમાણ, ચુસ્ત, સ્ફૂર્તિલું અને યુવાન રાખી શકાય છે. શ્વાસની […]

એક્યુપંક્ચર વધુ પડતા વજન – ઓબેસીટીનો અકસીર ઈલાજ ભાગ – ૨

૩૦ વર્ષની ઉંમરે ૫૦ કિ.ગ્રા. વજન ધરાવતી વ્યક્તિ ૪૦ વર્ષની ઉંમરે ૮૬ કિલોની કેમ થઈ જાય છે ? આપણું શરીર એક કોમ્પ્યુરાઈઝુડ સિસ્ટમજેવું છે. દરરોજ જે ખોરાક લેવામાં આવે છે તેમાંથી શરીરને કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ફેટ વગેરે જરૂરી પ્રમાણમાં મળે છે અને જેટલા પ્રમાણમાં તેની જરૂર હોય તેટલો જ ખોરાક લેવામાં આવે છે. આ રીતે ખોરાકનું […]

બહેનોમાં અતિમેદસ્વિતામાં એક્યુપંક્ચર સારવાર કેવી રીતે ઉપયોગી બને છે ? ભાગ – ૩

(૧) લગ્ન અગાઉ યુવાન બહેનો માટે : ઘણી છોકરીઓમાં રજસ્વલા થવાની શરૂઆત થાય કે વજન વધતું જોવા મળે છે. આના કારણે એવું બને છે કે ૧૮ વર્ષની કે તેથી વધુ વયમાં જ સ્થૂળતાના કારણસર લગ્ન થવામાં મુશ્કેલી નડતી હોય છે. એક્યુપંક્ચરની મદદથી આવી યુવતીઓ વજન ઉતારી શકે છે, શરીરનો સુંદર આકાર પાછો મેળવી શકે છે […]

બહેનોમાં અતિમેદસ્વિતામાં એક્યુપંક્ચર સારવાર કેવી રીતે ઉપયોગી બને છે ? ભાગ – ૪

ડિલીવરી પછી એક્યુપંક્ચર સારવાર ખુબ ઉપયોગી છે. સામાન્ય રીતે પ્રસૂતિ પછી ૧૨મા દિવસે માતાને સારવાર આપી શકાય છે. આમ, તો પ્રસૂતિ પછી શરૂઆતના મહિનામાં વજન ઘટીને નોર્મલ આવતું હોય છે. આ રીતે પ્રસૂતિ દરમ્યાન વજન વધે અને પછી લગભગ રથી૮ અઠવાડિયામાં વજન ઘટીને પ્રેગનન્સી અગાઉના વજન જેવું થઈ જતું હોય છે. જો આમ વધેલું વજન […]

પુરુષોમાં અતિમેદસ્વિતામાં એક્યુપંક્ચર સારવાર કેવી રીતે ઉપયોગી બને છે ? ભાગ – ૫

પુરુષોમાં ઘણી વાર ૨૫ વર્ષની ઉંમર પછી, લગ્ન પછી, ખોરાકમાં થતા ફેરફારો તેમજ શરીરમાં થતા ફેરફારોને કારણે વજન વધી જતું હોય છે. મોટે ભાગે વજનની આ વૃદ્ધિશરીરના પેટના ભાગમાં ચરબીના થરરૂપે જમા થવાને લીધે જોવા મળે છે. એનાથી ઘણી વાર ૯૦ કે ૧૦૦ કિલો અથવા તેથી વધુ વજન ધરાવતા લોકોનું પેટ ફુલી ગયેલું જોવા મળે […]

  • 1
  • 2