ડોકના દુખાવામાં એક્યુપંક્ચર સારવાર કેવી રીતે થાય છે ? સામાન્ય સંજોગોમાં “કરોડરજ્જુ’ ઉપર કોઈ જાતનું દબાણ ન આવે તેનું સંપૂર્ણ ધ્યાન ડોકની રચનામાં રહેલું જણાય છે. આમ છતાં જ્યારે ડોકના ભાગ ઉપર કંઈ વાગવાને લીધે ઈજા થાય છે કે બીજા કોઈ કારણસર તેના સ્નાયુ ખેંચાઈ જાય છે કે વા, સંધિવા જેવા રોગો થાય છે ત્યારે […]
સાયેટિકા અથવા રાંઝણનો દુખાવો ક્યાં થાય છે? સાથેટિકામાં દુખાવો થાપાની પાછળના ભાગમાં અથવા બાજુના ભાગમાંથી પગના તળિયા સુધી થઈ શકે છે. આ દુઃખાવો થાપામાં ખૂબ તીક્ષ્ણ અથવા ધીમો ધીમો હોય છે. આની સાથે જ કમરમાં પણ દુખાવો થઈ શકે છે. દર્દીને પથારીમાં પડ્યા રહેવું પડે છે. સહેજ પણ હલનચલન કરવાથી દુખાવો વધી જાય તેવું પણ […]
કમરના દુખાવા માટે એક્યુપંક્ચર સારવાર કોઈ પણ પ્રકારના દુખાવાની જેમ કમરના દુખાવામાં પણ એક્યુપંક્ચર ખૂબ અકસીર છે. પૂરી તપાસ કર્યા બાદ કમરના દુઃખાવામાં એક્યુપંક્ચરની સારવાર શરૂ કરવામાં આવે છે. આમાં દર્દીને પડખાભેર અથવા તો ઊંધા સુવાડીને એકથી દોઢ ઇંચ લાંબી સોય કમરમાં મણકાની બંને બાજુએ આવેલા ચોક્કસ પોઈન્ટ પર લગાવવામાં આવે છે. આ ઉપરાંત પગમાં […]
દર્દીને તપાસવાથી આનો ખ્યાલ આવી શકે છે. પણ મોટા ભાગના કેસોમાં રોજ ૧૦ દિવસની સારવારમાં જ કમરમાં થતા ચોક્કસ જગ્યાએ દુખાવો થાય છે કે જુદી જુદી જગ્યાએ વગેરે જોવામાં આવે છે. કોઈ વખત પડી જવાથી કે અકસ્માતમાં ઈજા થયા બાદ દુખાવો શરૂ થયો છે કે કેમ વગેરે જાણવામાં આવે છે. જરૂર પડે તો એક્સ-રે લેવામાં […]