કમરના દુખાવાનો અક્સીર ઇલાજ – ૩

દર્દીને તપાસવાથી આનો ખ્યાલ આવી શકે છે. પણ મોટા ભાગના કેસોમાં રોજ ૧૦ દિવસની સારવારમાં જ કમરમાં થતા ચોક્કસ જગ્યાએ દુખાવો થાય છે કે જુદી જુદી જગ્યાએ વગેરે જોવામાં આવે છે. કોઈ વખત પડી જવાથી કે અકસ્માતમાં ઈજા થયા બાદ દુખાવો શરૂ થયો છે કે કેમ વગેરે જાણવામાં આવે છે. જરૂર પડે તો એક્સ-રે લેવામાં […]

એક્યુપંક્ચર ઢીંચણનો દુખાવાનો અકસીર ઈલાજ – ભાગ ૧

સામાન્ય રીતે લોહીનું દબાણ (હાયપરટેન્શન) અને મધુપ્રમેહ (ડાયાબિટીસ) એ ૪૦ વર્ષની ઉંમર પછી થતા રોગોમાં મુખ્ય રોગો છે. પણ આ ઉપરાંત એક અગત્યનો અન્ય રોગ પણ છે, હાડકાના ઘસારાને લીધે થતો વા, એટલે કે “ઓસ્ટિઓઆર્થાઈટિસ’. એમાં ખાસ કરીને ઢીંચણના સાંધા(જોઈન્ટ)માં હાડકાંના ઘસારાને લીધે થતો વા વિશેષ જોવા મળે છે. ખૂબ કાર્યક્ષમ વ્યક્તિને આ જાતની વાની […]

એક્યુપંક્ચર ઢીંચણનો દુખાવાનો અકસીર ઈલાજ – ભાગ ૨

ક્યા પ્રકારના લોકોમાં ઢીંચણનો દુખાવાનો જોવા મળે છે? આ જાતનો વા મેદસ્વી એટલે કે જાડા માણસોમાં વધુ જોવા મળે છે. દુખાવાને લીધે દર્દી હલનચલન બને એટલું ઓછું કરતો હોવાથી તેનું વજન ધીમે ધીમે વધતું જાય છે. વધારે પડતો શ્રમ અને શરીરને યોગ્ય સ્થિતિમાં રાખ્યા વિના કરવામાં આવતું કામ પણ ઘસારાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. વળી […]

એક્યુપંક્ચર ઢીંચણનો દુખાવાનો અકસીર ઈલાજ – ભાગ ૩

ઢીંચણના સાંધામાં ક્યારે અને કઈ જગ્યાએ દુખાવો થાય છે? આ રોગમાં, સાંધો જ્યારે ઉપયોગમાં હોય ત્યારે અને પછી દુખાવો થતો હોય છે. જેમકે, જ્યારે દર્દી ચાલે ત્યારે અથવા થોડું ચાલી લીધા પછી ઘૂંટણના સાંધામાં દુખાવો થાય છે. દુખાવો માત્ર સાંધાની આગળ જ થાય છે અથવા આજુબાજુના સ્નાયુઓમાં પણ થાય છે. કોઈ વાર તો જ્ઞાનતંતુ દ્વારા […]

એક્યુપંક્ચર સંધિવા રુમેટોઇડ આર્થરાઈટીસનો અકસીર ઈલાજ – ભાગ ૪

જુદી જુદી ચિકિત્સાપદ્ધતિઓની સરખામણીમાં એક્યુપંક્ચર સંધિવા માટે વધુ અસરકારક છે. આ રોગમાં દર્દીને શરીરનાં હાથ, પગ અને કમર વગેરેમાંથી ક્યા ભાગમાં સાંધામાં વધુ તકલીફ છે, તે નક્કી કર્યા પછી સોય લગાડવામાં આવે છે. હાથનાં આંગળાં કાંડાં તેમજ કોણીમાં દુખાવો વધુ પ્રમાણમાં હોય તો તેને ત્યાંના સંધિવાના રોગ માટેના ખાસ પોઈન્ટ પર સોય લગાવવામાં આવે છે. […]

એક્યુપંક્ચર હાથ, પગ, ચહેરાના લકવાનો અકસીર ઈલાજ – ભાગ ૧

લકવાના દર્દી ખૂબ નિરાશ થઈ જાય છે જયારે કોઈ પણ માણસને લકવો થાય છે. ત્યારે શરૂઆતના બે ત્રણ દિવસ હોસ્પિટલમાં અથવા ઘેર તેને જોવા તેના લગભગ દરેક સગાં-નજીકના અને દૂરના તેમજ મિત્રો વગેરે ઉમટી પડે છે. અને તેની જિંદગી હવે કેવી નિરાશાજનક જશે તેનું દુઃખ વ્યક્ત કરે છે. પણ થોડા દિવસ પછી માત્ર નજીકના સગાં […]