એક્યુપંક્ચર સારવારની ખાસ વિશિષ્ટતા શું છે ? એક્યુપંક્ચરની સારવારમાં ચોક્કસ પોઈન્ટ ઉપર સોય લગાવવામાં આવે છે અને તે શરીરમાં ઊંડે સુધી જાય છે. વળી એક સાથે આવાં અનેક પોઈન્ટ ઉપર સોય લગાવી શકાય છે. તેમજ તેને ઈલેક્ટ્રાસ્ટીમ્યુલેટર વડે ઉત્તેજિત કરવામાં આવે છે. તેથી તેની તીવ્રતા, ગતિ વગેરે એકદમ ચોક્કસ રહે છે. આમાં દરેકે દરેક પોઈટ […]
Blog Grid
એક્યુપંક્ચર લકવાના દર્દી માટે એક નવી આશા સમાન છે. કારણ કે લકવામાં તેનાથી ખૂબ ઝડપથી, ઓછા ખર્ચે, સુધારો થઈ શકે છે. લકવો માત્ર એક હાથનો અથવા એક પગનો થઈ શકે છે, બંને હાથનો થઈ શકે છે, શરીરની ડાબી કે જમણી બાજુના હાથપગનો થઈ શકે છે. કોઈ વાર એક બાજુનો હાથ અને બીજી બાજુનો પગ આવી […]
લકવો જુદાં જુદાં કારણોને લીધે થતો હોવાથી તેનાં લક્ષણો પણ જુદાં જુદાં હોય છે અને એક્યુપંક્ચરથી દરેક કેસમાં કેવું પરિણામઆવશે તેનો આધાર કયાં કારણોથી લકવો થયો છે તેના ઉપર પણ રહે છે. આથી જ દર્દીની પૂરી તપાસ કરાવી તેનું યોગ્ય નિદાન થાય પછી જ એક્યુપંક્ચર કરવામાં આવે છે. એટલું જ નહિ પણ ફિઝિશિયનને બતાવી ઍલૉપથીની […]
સુંદર ચહેરો જોતાવેંત જ દરેકને આનંદ થતો હોય છે તો હાસ્ય, રુદન, ગુસ્સો વગેરે હાવભાવ પણ ચહેરા પરથી જ વ્યક્ત થતા હોય છે. જયારે ચહેરાનો લકવો થાય ત્યારે માનવી કોઈની સામે જતાં ખૂબ સંકોચ અનુભવે છે. ભલે મોટી ઉંમરે આ પ્રકારનો લકવો થયો હોય તો પણ તેને બીજા સાથે વાતચીત કરવામાં, મળવામાં ખૂબ મુશ્કેલી અનુભવવી પડે […]
શરીરનું વજન ઉતારવા માટે એક્યુપંક્ચરમાં જે સારવાર આપવામાં આવે છે તેને લીધે વજન ઘટવાની સાથે શરીરમાં બીજા અનેક ફેરફારો થતા હોવાથી આ સારવારને કાયાકલ્પ કોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાયાકલ્પ કોર્સ કરી ફરી યુવાન બનો, વધતી ઉંમરને અટકાવો કાયાકલ્પ કોર્સથી વજન ઘટે છે અને શરીર સપ્રમાણ, ચુસ્ત, સ્ફૂર્તિલું અને યુવાન રાખી શકાય છે. શ્વાસની […]
૩૦ વર્ષની ઉંમરે ૫૦ કિ.ગ્રા. વજન ધરાવતી વ્યક્તિ ૪૦ વર્ષની ઉંમરે ૮૬ કિલોની કેમ થઈ જાય છે ? આપણું શરીર એક કોમ્પ્યુરાઈઝુડ સિસ્ટમજેવું છે. દરરોજ જે ખોરાક લેવામાં આવે છે તેમાંથી શરીરને કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ફેટ વગેરે જરૂરી પ્રમાણમાં મળે છે અને જેટલા પ્રમાણમાં તેની જરૂર હોય તેટલો જ ખોરાક લેવામાં આવે છે. આ રીતે ખોરાકનું […]